ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ગામમાં આવેલું છે. ત્યારે આ ખોડિયાર માતાજી મંદિરની સામે તાતાણીયો ધરો આવેલો છે તેથી આ મંદિર દેશભરમાં તાતાણીયા સાથે ખોડિયાર મંદિર અથવા રાજપરા સાથે ખોડિયાર મંદિર તરીકે ઓળખાય છે.
રવિવાર અને મંગળવારે ભક્તો આ ખોડિયાર માતા મંદિરમાં દર્શન કરવા વધારે આવતા હોય છે ત્યારે માતાજીના આશીર્વાદ ભક્તો પર રહે છે ત્યારે ખોડિયાર માતાના મંદિરે આવતા ભક્તોના દર્શન તેમના તમામ દુ: ખ દૂર કરે છે ટાયરે ખોડિયારમાં તેમનું જીવન સુખથી ભરે છે
આ મંદિર સાથે એક પૌરાણિક ઈતિહાસ જોડાયેલો છે ત્યારે રાજપરાનું આ ખોડિયાર મંદિરસૌથી પહેલા આતાભાઈ ગોહિલે બનાવ્યું હતું, ત્યારબાદ 1914 ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરની મરામત અને સુધારણા કરી હતી.
આ મંદિરમાં માતાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં આવે છે ત્યારે ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ આ મંદિરની કથાની વાત કરીએ તો ખોડિયાર માતાજી એક ચારણ કન્યા હતા ત્યારે તેના પિતાનું નામ મામદિયા અને માતાનું નામ દેવળાબા હતું.
ખોડિયાર માતાને કુલ સાત બહેનો અને એક ભાઈ હતા,ત્યારે ખોડિયાર માતાનો જન્મ મહાસુદ આઠમાએ થયો હોવાનું માનવામાં આવે છે ત્યારે તે દિવસ ખોડિયાર જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે.
Read More
- આજે 27 મે ના રોજ મા લક્ષ્મીએ વિદાય લેતા પહેલા આ રાશિઓને આશીર્વાદ આપ્યા, હવે તેમનું ખરાબ નસીબ ચમકશે
- આજે આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, તમારી કુંડળી પરથી જાણો કેવો રહેશે આજનો રવિવાર તમારા માટે?
- આ 3 રાશિના લોકોએ આર્થિક સંકટનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ, ‘બુધ’ ખર્ચ વધારશે, તમારે ઉધાર લેવું પડી શકે છે
- કયો ગ્રહ કઈ રાશિને રાજા જેવું સુખ આપે છે, જાણો તમારી કુંડળીમાં રાજયોગ છે કે નહીં ” ↿
- જુલાઈમાં આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે, શુક્ર પોતાનો માર્ગ બદલશે, બુધના ઘરમાં ગોચર કરશે, પૈસાનો વરસાદ થશે, બગડેલા કામ થશે, સફળતા મળશે