દેવી -દેવતાઓના ઘણા મંદિરો છે ત્યારે આ બધા મંદિરો પાછળ કોઈ ને કોઈ ઈતિહાસ જોડાયેલો છે. ત્યારે આજે આવા જ એક મંદિર વિશે જણાવીએ છીએ જે જીલલામાં ભગુડા ધામમાં એટલે કે માં મોગલનું મંદિર આવેલું છે.ત્યારે માં મોગલ અહીં આવતા તમામ ભક્તોના તમામ દુ: ખ દૂર કરે છે ત્યારે ભક્તોને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે.
માં મોગલ માતાજીના મંદિર પણ અનોખો ઇતિહાસ ધરાવે છે ત્યારે લગભગ મોટા ભાગના લોકો તેના વિશે જાણતા નથી. ત્યારે આજે માં મોગલ મંદિરમાં કેવી રીતે બિરાજમાન થયા.ત્યારે એવું માનવામાં આવે છે કે આહિર, માલધારી અને ચારણો ગીરના એક ગામમાં વસવાટ કરતા હતા.ત્યારે આ ગામના તમામ લોકો પોતાના દિવસો બધા લોકો સાથે વિતાવતા હતા પછી ભલે તે સુખ હોય કે દુ: ખ.
ભગુડા ગામમાં કામરિયા આહિરના માજીએ એક બહેને કપડાંમાં માં મોગલ આપ્યા હતા ત્યારે તેને કહ્યું હતું કે હું આ તમને આપું છું અને માં મોગલે અમારા તમામ લોકોના તમામ દુ: ખ દૂર કર્યા છે.
ત્યારે તેમના આશીર્વાદ કાયમ અમારી સાથે રહ્યા છે,ત્યારે તમે પણ તમારા નેહડામાં જઈને મા મોગલનું સ્થાપન કરો ત્યારે નેહડામાં માં મોગલ માતાજીની મહિલા દવારા સ્થાપના કરવામાં આવી હતી.
Read More
- 26 વર્ષની માસીને 22 વર્ષના ભાણીયા સાથે પ્રેમ થયો, ભાણીયાને ઈશારો કરતા માસીએ કહ્યું, કુંડી મત ખડકાઓ રાજા સીધા અંદર આઓ
- એક જ પલંગ પર સૂઈને મારા ભાઈ સાથે વાત વાતમાં અને મજાક કરતા અમે માણી લીધું શ-રીર સુખ, મને તે ખુબ જ ભારે પડ્યું આજે મને એ વાતનો
- મેં છૂટાછેડા લીધેલ 35 વર્ષની મહિલા છું.મેં છેલ્લા અમુક વર્ષથી શ-રીર સુખનો આનંદ માણ્યો નથી. આનંદ માણવા મારે શું કરવું જોઈએ
- હું 18 વર્ષની કુંવારી યુવતી છું, પત્ની સમજીને જીજાજી એ આખી રાત મારી સાથે શ-રીર સં-બંધ બાંધ્યો, પરંતુ હવે…
- હું 23 વર્ષની છું શ-રીર સુખ માણતી વખતે અંદર જતા જ પાણી નીકળી જાય છે. આ કારણે આનંદ નથી આવતો. યોગ્ય ઉપાય બતાવવા વિનંતી.