દેવી -દેવતાઓના ઘણા મંદિરો છે ત્યારે આ બધા મંદિરો પાછળ કોઈ ને કોઈ ઈતિહાસ જોડાયેલો છે. ત્યારે આજે આવા જ એક મંદિર વિશે જણાવીએ છીએ જે જીલલામાં ભગુડા ધામમાં એટલે કે માં મોગલનું મંદિર આવેલું છે.ત્યારે માં મોગલ અહીં આવતા તમામ ભક્તોના તમામ દુ: ખ દૂર કરે છે ત્યારે ભક્તોને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે.
માં મોગલ માતાજીના મંદિર પણ અનોખો ઇતિહાસ ધરાવે છે ત્યારે લગભગ મોટા ભાગના લોકો તેના વિશે જાણતા નથી. ત્યારે આજે માં મોગલ મંદિરમાં કેવી રીતે બિરાજમાન થયા.ત્યારે એવું માનવામાં આવે છે કે આહિર, માલધારી અને ચારણો ગીરના એક ગામમાં વસવાટ કરતા હતા.ત્યારે આ ગામના તમામ લોકો પોતાના દિવસો બધા લોકો સાથે વિતાવતા હતા પછી ભલે તે સુખ હોય કે દુ: ખ.
ભગુડા ગામમાં કામરિયા આહિરના માજીએ એક બહેને કપડાંમાં માં મોગલ આપ્યા હતા ત્યારે તેને કહ્યું હતું કે હું આ તમને આપું છું અને માં મોગલે અમારા તમામ લોકોના તમામ દુ: ખ દૂર કર્યા છે.
ત્યારે તેમના આશીર્વાદ કાયમ અમારી સાથે રહ્યા છે,ત્યારે તમે પણ તમારા નેહડામાં જઈને મા મોગલનું સ્થાપન કરો ત્યારે નેહડામાં માં મોગલ માતાજીની મહિલા દવારા સ્થાપના કરવામાં આવી હતી.
Read More
- 5000 રૂપિયાના ઘટાડા બાદ આજે સોના-ચાંદીના ભાવ જાણો ? જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ
- અજબ-ગજબ પરંપરા, અહીં છોકરી નહીં પણ તેની માતા છોકરા સાથે મને છે શ-રીર સુખ , જાણો આ પરંપરા પાછળનું સત્ય
- દેશના 5 સૌથી સસ્તા વે-શ્યા બજાર,અહીં 18 થી 25 વર્ષની જ્યાં તમે દિવસ રાત 50 રૂપિયામાં સુંદર યુવતીઓ સાથે શ-રીર સુખ માણી શકો છો..
- મારી ભાભી મને ફુલ લાઈન આપે છે,એમનો પતિ વિદેશ ગયો છે,શું હું ચાન્સ લવ ?? અને એના પતિને ખબર પડી જશે તો ??
- પરણિત મહિલાઓ બેડ પર કરી લે આ 1 કામ, શ-રીર સુખ માણતા કલાકો સુધી નહીં થાકો, પાર્ટનર પણ બે હાથ જોડીને કહેશે હવે બસ …