દેવી -દેવતાઓના ઘણા મંદિરો છે ત્યારે આ બધા મંદિરો પાછળ કોઈ ને કોઈ ઈતિહાસ જોડાયેલો છે. ત્યારે આજે આવા જ એક મંદિર વિશે જણાવીએ છીએ જે જીલલામાં ભગુડા ધામમાં એટલે કે માં મોગલનું મંદિર આવેલું છે.ત્યારે માં મોગલ અહીં આવતા તમામ ભક્તોના તમામ દુ: ખ દૂર કરે છે ત્યારે ભક્તોને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે.
માં મોગલ માતાજીના મંદિર પણ અનોખો ઇતિહાસ ધરાવે છે ત્યારે લગભગ મોટા ભાગના લોકો તેના વિશે જાણતા નથી. ત્યારે આજે માં મોગલ મંદિરમાં કેવી રીતે બિરાજમાન થયા.ત્યારે એવું માનવામાં આવે છે કે આહિર, માલધારી અને ચારણો ગીરના એક ગામમાં વસવાટ કરતા હતા.ત્યારે આ ગામના તમામ લોકો પોતાના દિવસો બધા લોકો સાથે વિતાવતા હતા પછી ભલે તે સુખ હોય કે દુ: ખ.
ભગુડા ગામમાં કામરિયા આહિરના માજીએ એક બહેને કપડાંમાં માં મોગલ આપ્યા હતા ત્યારે તેને કહ્યું હતું કે હું આ તમને આપું છું અને માં મોગલે અમારા તમામ લોકોના તમામ દુ: ખ દૂર કર્યા છે.
ત્યારે તેમના આશીર્વાદ કાયમ અમારી સાથે રહ્યા છે,ત્યારે તમે પણ તમારા નેહડામાં જઈને મા મોગલનું સ્થાપન કરો ત્યારે નેહડામાં માં મોગલ માતાજીની મહિલા દવારા સ્થાપના કરવામાં આવી હતી.
Read More
- ભારતમાં અહીં કુંવારી છોકરીઓ રાત પડતાં જ પોતાનાં કપડાં ઉતારી નાખે છે, તેમના માતા-પિતા જ તેમને આ કામ કરાવે છે.
- હું 23 વર્ષની છોકરી છું. મારા મામાના છોકરા સાથે મારા ઘરમાં શ-રીર સુખ માણતી હતી ત્યારે નજીકનો ભાઈ આવી ગયો.પછી બે રાઉન્ડ તેને પુરા કર્યા શું તેનાથી મને
- હું રાજકોટમાં રહું છું અને મને અહીં કોઈ પણ મેડિકલ સ્ટોર્સમાં ‘વાયેગ્રા’ ગોળી નથી મળતી તો મારે શું કરવું?
- હું ૨૧ વર્ષનો યુવક છું. મારી સગાઈ થઈ ગઈ છે. મને મારી મંગેતર સાથે સબંધ બાંધવાનું મન થાય છે વાત કરું છું ત્યારે તે કહે છે કે પિરિયડ્સમાં ન કરાય.
- મારી મૂંઝવણ : હું ઘણી વખત પાડોશમાં રહેતી મહિલા શ-રીર સુખ માણ્યું છે. આનાથી એઇડ્સ થવાનો કેટલો ખતરો