નવરાત્રિના શુભ અવસરે અમદાવાદમાં એક પરિવાર કંકુવાલા માતાજીના પગલાંઓ દેખાય છે ત્યારે કંકુવાલા માતાજીના દર્શન કરવા અમદાવાદના નવાવડજ વિસ્તારમાં આવેલી શ્રી આરાસુરી સોસાયટીના ઘરે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
શ્રી આરાસુરી સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ શાહ અને તેમના પત્ની કામિનીબેન શાહના ઘરે નવરાત્રિના છેલ્લા દિવસે ભક્તોની ભીડ એકઠી થઈ હતી. ત્યારે કામિનીબેનના મંદિર પાસે કંકુવાલા 9 પગલાં જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. ત્યારે નવરાત્રિના નવમા દિવસે રાત્રે કામિનીબેન સુઈ ગયા અને જ્યારે ચિરાગભાઈ સવારે ઉઠ્યા ત્યારે ઘરના મંદિર પાસેના પગલા જોઈને તેઓ દંગ રહી ગયા.
કંકુનાપગલાં જોઈને ચિરાગભાઈએ તેની પત્નીને બોલાવી અને તેને કંકુ ઢોળાવવા વિશે પૂછ્યું ત્યારે તેણે ના પાડી ત્યારે પડોશમાં રહેતા બેનને બોલાવ્યા ત્યારે તેને કહ્યું આ માતાજી બાળ પગલાં છે. ચિરાગભાઈએ તરત જ ડભોલાના મહારાજને વીડિયો કોલ કરીને જાણ કરી કે તેમના મંદિર પાસે કંકુ સાથે 9 બાળ પગલાં દેખાઈ રહ્યા છે. ત્યારે મહારાજે તમને કહ્યું કે માતાજીની આપ ત્યાં પધરામણી કરી છે, આજુબાજુના લોકોને એક દિવસ દર્શન કરવા દો.
Read More
- કુંવારી સાળીની બ્રા ખુલી હતી અને મેં સ્પર્શ કરતા જ કહ્યું “હવે બસ કરો જીજાજી એ રાત્રે નિવસ્ત્ર કરી પરસેવે રેબઝેબ
- સંશોધનમાં મોટો ખુલાસો : સેક્સ દરમિયાન શરીરના આ ભાગને સ્પર્શ કરવાથી સ્ત્રીઓ પાગલ થઈ જાય છે, 99% લોકો આ હકીકતથી અજાણ
- હું ૨૦ વર્ષની છોકરી છું, અમે લગ્ન પછી ૨-૩ વર્ષ સુધી સે-ક્સ કરવા માંગીએ છીએ પણ બાળક નથી જોઈતું. મારે શું કરવું જોઈએ?
- ઉંમર 20,40 કે 60 હોય તો મહિનામાં કેટલીવાર બાંધવો જોઈએ શારીરિક સંબંધ?
- 18 ઉમર પછી છોકરીઓને આ સમયે શરીર સુખ માણવાની તીવ્ર ઇચ્છા થાય છે જાણો?