નવરાત્રિના શુભ અવસરે અમદાવાદમાં એક પરિવાર કંકુવાલા માતાજીના પગલાંઓ દેખાય છે ત્યારે કંકુવાલા માતાજીના દર્શન કરવા અમદાવાદના નવાવડજ વિસ્તારમાં આવેલી શ્રી આરાસુરી સોસાયટીના ઘરે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
શ્રી આરાસુરી સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ શાહ અને તેમના પત્ની કામિનીબેન શાહના ઘરે નવરાત્રિના છેલ્લા દિવસે ભક્તોની ભીડ એકઠી થઈ હતી. ત્યારે કામિનીબેનના મંદિર પાસે કંકુવાલા 9 પગલાં જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. ત્યારે નવરાત્રિના નવમા દિવસે રાત્રે કામિનીબેન સુઈ ગયા અને જ્યારે ચિરાગભાઈ સવારે ઉઠ્યા ત્યારે ઘરના મંદિર પાસેના પગલા જોઈને તેઓ દંગ રહી ગયા.
કંકુનાપગલાં જોઈને ચિરાગભાઈએ તેની પત્નીને બોલાવી અને તેને કંકુ ઢોળાવવા વિશે પૂછ્યું ત્યારે તેણે ના પાડી ત્યારે પડોશમાં રહેતા બેનને બોલાવ્યા ત્યારે તેને કહ્યું આ માતાજી બાળ પગલાં છે. ચિરાગભાઈએ તરત જ ડભોલાના મહારાજને વીડિયો કોલ કરીને જાણ કરી કે તેમના મંદિર પાસે કંકુ સાથે 9 બાળ પગલાં દેખાઈ રહ્યા છે. ત્યારે મહારાજે તમને કહ્યું કે માતાજીની આપ ત્યાં પધરામણી કરી છે, આજુબાજુના લોકોને એક દિવસ દર્શન કરવા દો.
Read More
- મારા જીજાજી રાત્રે મને નિવસ્ત્ર કરી 3 થી 4 વાર પોજીશન બદલી શ-રીર સુખ માણે છે ..જયારે અંદર જાય છે ત્યારે હું લાલચોળ થઇ જાવ છું હું શું કરું
- નિરાલીનું સુડોળ શ-રીર, પાતળી કમર અને ચોળીમાં કસોકસ પેક થયેલું જોબન જોઈને હું મંત્રમુગ્ધ થઈ ગયો, મારી આંખો તેના બ્રે-સ્ટ પર ચોંટી ગઈ હતી.
- અમદાવાદ આવતી બસમાં એ રાત મારા માટે સૌથી ટકાટક રાત રહી હતી એક જ સોફામાં અમે બંને એકબીજા પર એવા ગોઠવાયા..કે
- સુહાગરાતના દિવસે અહીં નિભાવવામાં આવે છે અજીબ રિવાજ દુલ્હનની સાથે તેની માતા પણ જમાઈ સાથે શ-રીર સુખ માણે છે…જાણીને તમારું મગજ ચકરાઈ જશે
- હું 20 વર્ષની છોકરી છું એક દિવસ જીજાજી અને દીદી નિઃવસ્ત્ર હાલતમાં બેડરૂમમાં હતા…અને શ-રીર સુખ માણવાની તૈયારી કરતા..પછી બનેએ મને શીખવાડ્યું કે આવી રીતે