અમદાવાદથી નજીક બોપલ-ઘુમા ગામે આવેલું આ ચમત્કારિક ખોડિયાર માતાજી મંદિર વિશે વાત કરી રહ્યા છીએ. ત્યારે આ મંદિર પૌરાણિક ઇતિહાસ ધરાવે છે આ મંદિરના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પોતાની માનતા શ્રદ્ધા સાથે આવે છે ત્યારે અહીં માથું ટેકવતા માતાજી ભક્તોના દુખ દૂર કરે છે.
ભક્તો પાસેથી મળતી માહિત્તી પ્રમાણે આ આ મંદિરમાં અખંડ જ્યોત પ્રજવલિત છે ત્યારે આ મંદિર અંદાજે 300 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. ત્યારે કોઈપણ ભક્ત જે આ મંદિરમાં આવે છે અને માત્ર દર્શન કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે. ત્યારે આ ગામમાં નવરાત્રિ નવલા નોરતા ધામધૂમથી માતાજીના સાનિધ્યમાં ઉજવાય છે ત્યારે મા ખોડિયાર જયંતિના દિવસે પણ આખું ગામ ખૂબ ધામધૂમથી ઉજવે છે.
ગામના લોકોની એવી આશ્થા છે કે માતાજીના ચરણોમાં અહીં આવતા તમામ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.ત્યારે મંદિર સાથે એક રહસ્ય જોડાયેલું છે.ત્યારે અહીં ઘણા વર્ષો પહેલા આ ગામના કેટલાક વડીલો તેમના પાક વેચીને સાંજે ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે એક નાની છોકરી તેને રસ્તામાં મળી અને તેને કહ્યું કે માટીના વાસણ ઉભા રાખો મારે મારા ગામ જવું છે.
ત્યારે વડીલોએ તેમને એક ઘડામાં બેસાડ્યા અને વડીલો તેમના ગામ તરફ આગળ વધ્યા ત્યારે ઘુમા ગામના પાદરમાં આવીને આ દીકરી કહ્યું કે હું ખોડિયાર છું. તેથી બધા વડીલો તેના ચરણોમાં વંદન કર્યા અને માતાજીએ કહ્યું, “મને અહીં મંદિર બનાવવા દો જેથી ગામમાં કોઈને દુ ખ ન પહોંચે.” તેથી ગામલોકોએ ત્યાં મંદિર બનાવ્યું.
Read More
- ભાભી બ્લાઉઝ અને ચણીયો પહેરીને ઉભા હતા આજે હિંમત કરીને ભાભીની કમર પર હાથ સરકાવ્યો,અને ભાભીએ તરત જ બ્લાઉઝ ખોલીને..કહ્યું આજે તારે
- મારુ નામ પૂજા છે મારો ભાઈ મારી 21 વર્ષની બહેનપણી સાથે રૂમમાં શ-રીર સુખ માણે છે તેને જોઈને મને પણ પરંતુ..બે પગ પહોળા..
- મેં ભાભીને પૂછ્યું કે સુહાગરાત એટલે શું…ભાભીએ મને હળવે હળવે નિવસ્ત્ર કરી વેડફાયેલી રાતોનું સાટું એક રાતમાં વાળી દીધું…તેના બે પગ પહોળા થઇ ગયા હતા
- હું 40 વર્ષની પરણિત મહિલા છું મારા દીકરાના મિત્રને હું ના પાડતી રહી છતાં તેને મારા કપડાં ઉતારીને સોફાપર ટોપ લોન પોજિશનમાં વાંકી રાખીને મને પરસેવે રેબઝેબ કરીને વાપરી લીધી
- મારા દેવરે આવડી ઉંમરે પણ મને અહેસાસ કરાવ્યો કે હજી હું કુંવારી છું મારી જવાની ગઈ નથી,આખી રાતમાં 4 થી 5 વાર મારુ પાણી કાઢ્યું..આજે તો મારા અરમાન ખુશ થઇ ગયા