નવરાત્રિના શુભ અવસરે અમદાવાદમાં એક પરિવાર કંકુવાલા માતાજીના પગલાંઓ દેખાય છે ત્યારે કંકુવાલા માતાજીના દર્શન કરવા અમદાવાદના નવાવડજ વિસ્તારમાં આવેલી શ્રી આરાસુરી સોસાયટીના ઘરે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
શ્રી આરાસુરી સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ શાહ અને તેમના પત્ની કામિનીબેન શાહના ઘરે નવરાત્રિના છેલ્લા દિવસે ભક્તોની ભીડ એકઠી થઈ હતી. ત્યારે કામિનીબેનના મંદિર પાસે કંકુવાલા 9 પગલાં જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. ત્યારે નવરાત્રિના નવમા દિવસે રાત્રે કામિનીબેન સુઈ ગયા અને જ્યારે ચિરાગભાઈ સવારે ઉઠ્યા ત્યારે ઘરના મંદિર પાસેના પગલા જોઈને તેઓ દંગ રહી ગયા.
કંકુનાપગલાં જોઈને ચિરાગભાઈએ તેની પત્નીને બોલાવી અને તેને કંકુ ઢોળાવવા વિશે પૂછ્યું ત્યારે તેણે ના પાડી ત્યારે પડોશમાં રહેતા બેનને બોલાવ્યા ત્યારે તેને કહ્યું આ માતાજી બાળ પગલાં છે. ચિરાગભાઈએ તરત જ ડભોલાના મહારાજને વીડિયો કોલ કરીને જાણ કરી કે તેમના મંદિર પાસે કંકુ સાથે 9 બાળ પગલાં દેખાઈ રહ્યા છે. ત્યારે મહારાજે તમને કહ્યું કે માતાજીની આપ ત્યાં પધરામણી કરી છે, આજુબાજુના લોકોને એક દિવસ દર્શન કરવા દો.
Read More
- જીજાએ સાળીને કહ્યું મને ખુશ કરી દે, બહેનપણ કહ્યું તારા જીજાને ખુશ રાખવા તારી ફરજ છે, ત્યાર બાદ ખેલાયો એવો ખેલ…
- એમના શ-રીર પર રહેલી અડધી સાડી પણ મેં ખેંચી લીધી અને ઓફિસમાં જ મેં મારી વા-સનાની તૃપ્તિ કરી…
- આખરે,તનુજા મેડમે અત્યાર સુધી કરાવેલ બધા કામનો બદલો મારી સાથે મન ભરીને શ-રીર સુખ માણીને લીધો…
- અચાનક તેમનો હાથ મારા નિ-તંબ સાથે અથડાયો મને ખુબજ ગમ્યું એટલે મને એના બેડરૂમમાં લઈ જઈ મારી સાથે ..
- આજે મેં જાતે જ નિખિલના કપડાં ઉતાર્યા અને નિખીલે મારા અંતરવસ્ત્રો જોઈને બોલ્યો વાહ ક્યાં બાત હે…તેટલું બોલીને અંદર હાથ નાખ્યો